નવરાત્રીની શરૂઆત સાથે જ માતાજીના મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું
સુરત, 15 ઓકટોબર - સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રીનો દબદબાભેર પર આરંભ થયો છે. નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં માં અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી…
કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી, તેમાં 144 નામ
નવી દિલ્હી,15 ઓક્ટોબર : કોંગ્રેસે આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 144 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ…
શક્તિપીઠ પાવાગઢમાં લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા
અમદાવાદ,15 ઓકટોબર : નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના આજે પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો શક્તિપીઠ પાવગઢ પહોંચ્યા છે.નવરાત્રીમાં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી માં મહાકાળીના પાવન યાત્રાધામ અને…
સંભાજી નગરમાં ભયાનક માર્ગ અકસ્માત, 12ના મોત, 17 ઘાયલ, વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
સંભાજી નગર,15 ઓક્ટોબર : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર (અગાઉ ઔરંગાબાદ)માં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યે ટેમ્પો અને ટ્રક વચ્ચે અથડામણમાં 12 લોકોના મોત થયા…
બિગ બોસ 17ના પ્રીમિયરમાં સ્પર્ધકો સલમાન સાથે ટકરાયા
બિગ બોસ 17માં ઘણા જૂના રેકોર્ડ તૂટવાના છે. આ સિઝન વધુ રોમાંચક બનવાની છે. બિગ બોસની 17મી સીઝનમાં આવી ઘણી વસ્તુઓ જોવા મળશે, જે પહેલા ક્યારેય નહીં જોવા મળી હોય.…
શુભાંજલિ દેશભરમાં સલૂનની નવી ચેન શરૂ કરવા તૈયાર
નવી દિલ્હી, 15 ઓક્ટોબર : અગ્રણી હાઇ સ્ટ્રીટ યુનિસેક્સ બ્રાન્ડ શુભાંજલિ સલૂન એન્ડ એકેડેમી સમગ્ર દેશમાં સલૂનની નવી ચેઇન શરૂ કરવા માટે તૈયાર છે. સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર દેવિકા ચૌધરીએ…
વરિષ્ઠ મહિલા રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે 34-સભ્યોનું મુખ્ય સંભવિત જૂથ જાહેર
નવી દિલ્હી,15 ઓક્ટોબર : હોકી ઈન્ડિયાએ રવિવારે SAI સેન્ટર, બેંગલુરુ ખાતે 16 ઓક્ટોબરથી શરૂ થતા વરિષ્ઠ મહિલા રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે 34 સભ્યોના કોર સંભવિત જૂથની જાહેરાત કરી હતી. ઝારખંડ…
ઓપરેશન અજય કી જય, ઈઝરાયેલથી 274 ભારતીયોને લઈને ચોથી ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી
નવી દિલ્હી,15 ઓક્ટોબર : તણાવગ્રસ્ત ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકારના ઓપરેશન અજય અંતર્ગત આજે સવારે ચોથી ફ્લાઇટ નવી દિલ્હી પહોંચી હતી. આ ફ્લાઇટ દ્વારા 274 ભારતીય…
મંદિરના પૂજારી પાસેથી ટ્રક વેચાતી લઇ રૃપિયા નહી આપી છેતરપિંડી
વડોદરા,15 ઓકટોબર : મંદિરના પૂજારી પાસેથી ટ્રક વેચાણ કરવાના બહાને લઇ જઇ છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓ સામે વાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભોઇ રોડની શ્રમજીવી…
આજથી શારદીય નવરાત્રીમાં માતા આદિશક્તિ ઘટસ્થાપન સાથે બિરાજશે
ભોપાલ,15 ઓક્ટોબર : માતા આદિશક્તિને સમર્પિત નવ દિવસીય શારદીય નવરાત્રી મહોત્સવનો આજથી (રવિવાર) પ્રારંભ થઈ રહ્યો છે. દેશની સાથે મધ્યપ્રદેશમાં પણ શુભ મુહૂર્તમાં ઘટસ્થાપનની સાથે માતા આદિશક્તિની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં…