• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીનું કમિશનિંગ કાર્ય ચાલતાં, ભાવનગર મંડળની કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર
Regional

ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીનું કમિશનિંગ કાર્ય ચાલતાં, ભાવનગર મંડળની કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર

CliQ INDIA
Last updated: December 27, 2025 8:15 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

ભાવનગર 27 ડિસેમ્બર (હિ.સ.) ભાવનગર, યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે, પશ્ચિમ રેલવેના અમદાવાદ–વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા–આંબલી રોડ–ગોરાઘુમા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ પ્રણાલીનું કમિશનિંગ કાર્ય કરવા માટે તારીખ 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હાથ ધરવામાં આવશે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ, આ કાર્યને કારણે ભાવનગર રેલવે મંડળથી સંબંધિત કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે, જેની વિગત નીચે મુજબ છે:

1. તારીખ 27.12.2025 અને 28.12.2025ના રોજ ગાંધીનગર કેપિટલથી ચાલનારી ગાડી નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ–સુરેન્દ્રનગર જંક્શન વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. એટલે કે આ ટ્રેન 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર જં. અને વેરાવળ વચ્ચે જ સંચાલિત થશે.

2. તારીખ 27.12.2025 અને 28.12.2025ના રોજ વેરાવળથી ચાલનારી ગાડી નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ સુરેન્દ્રનગર જંક્શન–ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. એટલે કે આ ટ્રેન 27 અને 28 ડિસેમ્બર, 2025ના રોજ વેરાવળ અને સુરેન્દ્રનગર જં. વચ્ચે જ સંચાલિત થશે.

3. તારીખ 27.12.2025ના રોજ ગાંધીનગર કેપિટલથી ચાલનારી ગાડી નંબર 22957 ગાંધીનગર કેપિટલ–વેરાવળ નિર્ધારિત માર્ગ ગાંધીનગર કેપિટલ–ચાંદલોડિયા બી કેબિન–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગ ગાંધીનગર કેપિટલ–કલોલ–કટોસન રોડ–વિરમગામ મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે નહીં.

4. તારીખ 27.12.2025ના રોજ ભાવનગર ટર્મિનસથી ચાલનારી ગાડી નંબર 12972 ભાવનગર–બાંદ્રા સુપરફાસ્ટ નિર્ધારિત માર્ગ બોટાદ–વિરમગામ–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગ બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતી બી.જી. મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન રાણપુર, લિંબડી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર રોકાશે નહીં.

5. તારીખ 27.12.2025ના રોજ મહુવા થી ચાલનારી ગાડી નંબર 22990 મહુવા–બાંદ્રા સુપરફાસ્ટ નિર્ધારિત માર્ગ બોટાદ–વિરમગામ–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગ બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતી બી.જી. મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર રોકાશે નહીં.

6. તારીખ 27.12.2025ના રોજ સુરતથી ચાલનારી ગાડી નંબર 19255 સુરત–મહુવા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–બોટાદના બદલે પરિવર્તિત માર્ગ અમદાવાદ–સાબરમતી બી.જી.–ગાંધીગ્રામ–બોટાદ મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ અને લિંબડી સ્ટેશનો પર રોકાશે નહીં.

7. તારીખ 27.12.2025ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલનારી ગાડી નંબર 12971 બાંદ્રા–ભાવનગર સુપરફાસ્ટ નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–બોટાદના બદલે પરિવર્તિત માર્ગ સાબરમતી બી.જી.–ગાંધીગ્રામ–બોટાદ મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, જોરાવરનગર, લિંબડી અને રાણપુર સ્ટેશનો પર રોકાશે નહીં.

8. તારીખ 27.12.2025ના રોજ પોરબંદરથી ચાલનારી ગાડી નંબર 20937 પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા બી કેબિન–મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગ વિરમગામ–મહેસાણા–પાલનપુર જં. મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે નહીં.

9. તારીખ 27.12.2025ના રોજ વેરાવળથી ચાલનારી ગાડી નંબર 22958 વેરાવળ–ગાંધીનગર કેપિટલ નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા બી કેબિન–ગાંધીનગર કેપિટલના બદલે પરિવર્તિત માર્ગ વિરમગામ–કટોસન રોડ–કલોલ–ગાંધીનગર કેપિટલ મારફતે ચાલશે. આ કારણે આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે નહીં.

10. તારીખ 28.12.2025ના રોજ સાબરમતી બી કેબિનથી ચાલનારી ગાડી નંબર 26901 સાબરમતી બી કેબિન–વેરાવળ વંદે ભારત નિર્ધારિત માર્ગ સાબરમતી બી કેબિન–ચાંદલોડિયા બી કેબિન–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગ સાબરમતી બી કેબિન–કલોલ–કટોસન રોડ–વિરમગામ મારફતે ચાલશે.

રેલ યાત્રીઓને વિનંતી છે કે, ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની યોજના બનાવે. ટ્રેનોના સંચાલન સંબંધિત તાજી માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર અવલોકન કરે જેથી કોઈ અસુવિધા ન થાય. અસુવિધા બદલ રેલ પ્રશાસનને ખેદ છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

You Might Also Like

સલાબતપુરામાંથી ઝડપાયું 63 કિલો ગૌમાંસ, રેડમાં 2 ઈસમો ઝડપાયા
જિલ્લા પંચાયત ભુજ ખાતે આયુષ પ્રદર્શની તથા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન | BulletsIn
‘ભગવાન રામનું આદર્શ અને સમર્પિત વ્યક્તિત્વ સમગ્ર માનવજાતિ માટે પ્રેરણારૂપ:રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદમાં યોજાશે ટેનિસ પ્રીમિયર લીગ,ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટેનિસ ગ્રાઉન્ડમાં યોજાશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સીડબ્લ્યુસી ની બેઠકમાં મનરેગા નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, દેશવ્યાપી આંદોલનની તૈયારી
Next Article નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક શરૂ, કર્ણાટકના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?